જાગૃતિ સેવા કેન્દ્ર વાગેલા ખાતે 100 જેટલા ભાઈ બહેનો આસો નવરાત્રી દરમિયાન ગાયત્રી મહામંત્રનું અનુષ્ઠાન
આજરોજ જાગૃતિ સેવા કેન્દ્ર વાગેલા મુકામે તારીખ ૫/૧૦/૨૦૨૪ ને શનિવારના રોજ સવારના 10 :15 કલાકે આસો નવરાત્રી દરમિયાન સામૂહિક અનુષ્ઠાન કરતાં ભાઈ બહેનોને ઝાલોદ તાલુકા...

