દાહોદ સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનની બેઠક યોજાઈસુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ થતી કામગીરીની સમીક્ષા કરાઈ
દાહોદ : દાહોદ જિલ્લા સેવા સદન ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાવામાં આવી હતી.આ મિટિંગ દરમ્યાન રાજ્યના...

