વતનની ઋણમુક્તિ: વડોદરાના આજીવન શિક્ષક શંકરલાલ ત્રિવેદી દ્વારા માતૃસંસ્થામાં શૈક્ષણિક કીટનું વિતરણ
વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવનાર આજીવન શિક્ષક શ્રી શંકરલાલ ત્રિવેદી પોતાના જીવનના અમૃતવર્ષમાં પણ શિક્ષણ સેવા પ્રવૃત્તિમાં નિરંતર કાર્યરત છે. મહીસાગર જિલ્લાના મહીકાંઠા વિસ્તારના નાના વડદલા...

