ઝાલોદ નગરમાં લુહારવાડા, પ્રભુતા પાર્ટી પ્લોટ તેમજ નગરપાલિકા ગ્રાઉંડ પર ગરબાનો રંગ જામ્યો
પંકજ પંડિત નવરાત્રીના પાંચમા દિવસે ડી.વાય.એસ.પી પટેલ તેમજ પીચ.આઈ રાઠવાએ લુહારવાડામા માતાની આરતીનો લ્હાવો લીધોનવરાત્રિ એટલે ગુજરાતના લોકોના હૈયે ધડકતો ઉત્સવ. આખા ભારત તેમજ ભારત...

