ખાનપુરના દેગામડા ગામે મહીસાગર નદીના પવિત્ર કિનારે અંદાજિત ₹૧.૫ કરોડના માતબર ખર્ચે નવનિર્મિત આધુનિક “શ્રી વિષ્ણુલોક ધામ (મુક્તિધામ)”નું ૧૩ જૂને ભવ્ય લોકાર્પણ
દેગામડા (ખાનપુર): ખાનપુર તાલુકાના દેગામડા ગામે પવિત્ર મહીસાગર નદીના કિનારે, શ્રી મહીસાગર માતા મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંદાજિત દોઢ કરોડ રૂપિયાના માતબર ખર્ચે તમામ આધુનિક...

