પંકજ પંડિત જલારામ બાપાના મંદિરે 225 દિવડાની મહાઆરતી, ભવ્ય ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરાયુંજલારામ બાપાનો જન્મ વિરપુર મુકામે 04-11-1799 ના રોજ થયો હતો અને...
ઝાલોદ નગરપાલિકાને આજરોજ તારીખ 11-11-2024 ના રોજ એમ.જી.વી.સી.એલ કચેરી દ્વારા 1,95,21,685.48 રૂપિયાનું બિલ પંદર દિવસમાં ભરી દેવા માટે નોટિસ ફટકારવામાં આવેલ છે. આ બિલમાં વૉટર...
અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે ૫૧ પવિત્ર શક્તિપીઠો પૈકીની એક શક્તિપીઠ આવેલ છે. જ્યાં ગત તા.૨૮મી ઓક્ટોમ્બરના રોજ મહાકાળી માતાજી મંદિરના ગર્ભગૃહ માંથી...
પંચમહાલ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જિલ્લામાં વેચાતી ખાદ્ય-ચીજોના શંકાસ્પદ નમૂનાઓ લઈ નિયમોનુસાર તપાસણી અર્થે રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. શંકાસ્પદ નમૂનાઓમાંથી...
સોલંકી કિશોરસિંહ, દાહોદ તાલુકાનાં તણસીયા ગામમાં ગાય ગોહરી પાડવા આવી હતી,આ દિવસે ગાયોને રંગબેરંગી કલરનો થી ગાયોને રંગવામાં આવે છે અને મોરના પીછાથી સજાવવામાં આવે...
સોલંકી કિશોરસિંહ, દાહોદ શહેરના નાના દબગરવાડ અને આજુબાજુના વિસ્તાર ના માળી સમાજનાં પરિવારના લોકો દ્વારા ગોવર્ધન ભગવાનની પુજા કરવામા આવી હતી, ત્યારબાદ દાહોદ ગૌશાળા વિસ્તારની...
અંકુર ભટ્ટ:- કરછ કરછનું માંડવી હેઈન્ડ પેઈન્ટ કળા માટે ભારતમાં પ્રથમ, દેશ-વિદેશમાં વાર્ષિક ત્રણ થી ચાર કરોડનું ટર્ન ઓવર ઘરાવે છેં માંડવીથી ચાલું થયેલી બાટીક...
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન વડોદરા ખાતે વર્ષ 2022 માં ખાતમુહૂર્ત કરાયેલા વિશેષ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનની સાથે સ્પેનનાં વડાપ્રધાન પણ...