પંકજ પંડિત હાલ ઝાલોદ નગરમાં રામસાગર તળાવ પાસે બાળ ક્રિડાંગણનુ નવીનીકરણની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ છે. છેલ્લા ઘણા સમયની બાળકો માટે રમવા...
પંકજ પંડિત વહેલી સવારના 4 વાગ્યાથી લોકો આવી લાંબી કતારમાં લાગે છેદિવસમાં ફક્ત 30 જેટલા લોકોની જ કૂપન કાઢવામાં આવતા ગ્રામીણ વિસ્તારના લોકોને રોજ ધક્કો...
કોયલી સ્થિત ગુજરાત રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ.માં સોમવારે બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં બેન્ઝીન ટેન્કમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક...
પ્રાપ્ત માહીતી પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મૃત્યું મુદ્દે હોસ્પિટલનાં CEO ચિરાગ રાજપૂત મીડિયા સમક્ષ આવ્યા હતા. ચિરાગ રાજપૂતે જણાવ્યું હતું કે, 10 નવેમ્બરે...
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ ભારતમાં વિકસિત રાજ્યોમાંનું એક એટલે આપણું ગુજરાત. ગુજરાતમાં દર વર્ષે નવી નવી ભરતીની જાહેરાતો સરકાર દ્વારા ઢંઢેરો પીટીને કરવામાં આવે...
પંકજ પંડિત ઝાલોદ તાલુકાના દિલ્હી – મુંબઈ કોરીડોર હાઇવેના અસરગ્રસ્ત આદિવાસી ખેડૂતોની જમીન સરકાર દ્વારા આ હાઇવે પસાર કરવા માટે બિલકુલ સસ્તા ભાવે છીનવી લીધી...
દાહોદ:- જિલ્લા કલેકટર શ્રી યોગેશ નીરગુડેએ દાહોદ જિલ્લાના નગરાળા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઇ દર્દીઓને મળી રહેલી સુવિધાઓ, કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું...