ગોધરા ખાતે રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને આઈ.ટી.આઈ.આચાર્યશ્રીઓ સાથે બેઠક યોજાઇ
રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના આઈ.ટી.આઈ.આચાર્યશ્રી સાથે જિલ્લાઓમાં ચાલતા વિવિધ કૌશલ્ય વિકાસના કાર્યક્રમોની સમીક્ષા, ચર્ચા અને માર્ગદર્શન માટે આઈ.ટી.આઈ. ગોધરા ખાતે...

