Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડોદરાના નિર્દોષ હિન્દુ યુવાનની હત્યા ના વિરોધ માં સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદ કલેકટરશ્રીને આવેદન

દીપક અમલીયાર

તા.૧૮-૧૧-૨૦૨૪ ના રોજ વડોદરા ના હિન્દુ નવયુવાન તપનભાઈ પરમાર ની બાબર પઠાણ નામના વિધર્મી દ્વારા પોલીસ ની હાજરીમાં ઘાતકી ક્રૂર હત્યા કરવામાં આવી તે બાબતે દાહોદ કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું. આ વિધર્મી બાબર પઠાણે ઘણા ગંભીર ગુનાઓ આચરેલ છે અને પોલીસની હાજરીમાં જ હિન્દુ યુવાન ની ઘાતકી હત્યા કરવામાં આવી. હાલના સમયમાં રોજેરોજ વિધર્મી ઓ દ્વારા આવા ઘાતકી કૃત્યો કરવામાં આવે છે. જેનો દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર ખુબજ કડક શબ્દોમાં વખોડે છે અને આવા વિધર્મી ઓને તાત્કાલીક કડકમાં કડક સજા કરવામાં આવે એવી સરકારશ્રી પાસે માંગણી કરવામાં આવે છે.

Share

Related posts

ઘાટલોડિયામાં ભુપેન્દ્ર પટેલ 29 હજાર મતથી આગળ, આ બેઠકે ગુજરાતને આપ્યા છે બે મુખ્યમંત્રી

Admin

સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અને આંગણવાડી કાર્યકરોની અથાક મહેનતથી વાંકાનેરની મેઘનાને કુપોષણમાંથી મુક્તિ મળી

gujaratjanekta

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનો સાથી મિત્ર કાંબલીના ખિસ્સા થયા ખાલી, મોબાઈલની સ્ક્રીન પણ તૂટેલી – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial