Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ટોપ ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમખેડા તાલુકાના બાંડીબાર પાણિયા રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનાં

gujaratjanekta
રમેશ પટેલ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વડેલા બક્ષીપંચ આશ્રમ શાળા પાસે ગત રાત્રે આસરે ૯.૦૦ વાગે બની આ ઘટનાંકાળી રાત્રે કાળ બનીને આવેલી તૂફાન ગાડીએ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બિલવાણી મુકામે સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો ત્રીજો દિવસ

gujaratjanekta
બ્યુરો ચીફ કેતન ભટ્ટ રાષ્ટકલ્યાણ અને રામ મંદિર નિર્માણ હેતુ સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો ત્રીજા દિવસત્રીજા દિવસ મા ખાસ કરી ને ચાર વેદ ની પુજા કરવામા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લોસીંગવડ તાલુકા ના ચૂંદડી ગામમાં રહેતા ત્રણ માંશુમ બાળકો ની.મજૂરી કરી ગુજરાન ચલાવતું પરિવાર

gujaratjanekta
દાહોદ જિલ્લો અને ગરીબી જાણે જન્મ નાતો હોઈ એવુ પ્રતીત થઈ રહ્યું છે. વાત કંઈ ક આવી છે સીંગવડ તાલુકા ના ચૂંદડી ગામ માં રહેતા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અયોધ્યા ખાતે દાહોદ જિલ્લાના ચાલનાર ભંડારામા કંબોઇઘામ થી ટીમ જવા રવાના

gujaratjanekta
પંકજ પંડિત અયોધ્યામા ગુજરાત રાજ્યમા સાલિયા કબીર મંદિર દ્વારા 37 દિવસ ગુજરાતી ભોજનનો ભંડારો અયોધ્યા ખાતે ચાલવાનો છે ત્યારે “રામ કાજ કીયે બીન મોઁહે કહાં...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પેથાપુર શાળામાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta
પંકજ પંડિત આજ રોજ માધ્યમિક અને ઊચ્ચ માઘ્યમિક શાળા પેથાપુર ખાતે સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના કંબોઇ ખાતે ભૂંડનો આતંક : 6 લોકો થયા ઈજાગ્રસ્ત

gujaratjanekta
પંકજ પંડિત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કંબોઈ ગામે વહેલી સવારે ખેડૂતો પોતાના ખેતરોમાં કામ કરતા હતા તે સમયે અચાનક ભૂંડ આવી જતાં ખેડૂતોમાં અફરાતફરીનો વાતાવરણ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પીની અધ્યક્ષતા હેઠળ આવનાર ઉત્સવને અનુલક્ષી મીટિંગ યોજાઈ

gujaratjanekta
પંકજ પંડિત આગામી 26 જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી સંજેલી મુકામે કરવામાં આવનાર છે આજરોજ તારીખ 18-01-2024 ના ગુરુવારના રોજ ઝાલોદ પોલિસ સ્ટેશનમાં...
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ધટના : બોટ પલટી જતા 12 માસૂમોના મોતના જવાબદાર કોણ ? – જુઓ VIDEO

gujaratjanekta
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા 12 માસૂમોના જીવ ગયા છે. જેમાં 10 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. જ્યારે 12 બાળકો અને 2...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નરેન્દ્ર મોદી વિચાર મંચના દાહોદ જિલ્લાના અઘ્યક્ષ દ્વારા રળિયાતી રોડ પર આવેલા શ્રી ત્રમ્બકેશ્વર મહાદેવ મંદિર પરિસરની સાફ સફાઈ કરવામાં આવી.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, સ્વછતા ના આગ્રહી એવા આપડા દેશ નાવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના આહવાન નેકેન્દ્રસ્થાનેરાખી  નરેન્દ્ર મોદી વિચાર મંચ ” ના જિલ્લાઅઘ્યક્ષરાકેશ ભાઈ ભાટિયાની જિલ્લા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ વણકતલાઇ મંદિરે અયોધ્યામાં યોજાનાર શ્રી રામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નગરના કાર્યક્રમો અંગે મીટિંગ યોજાઈ

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ. તારીખ 14-01-2024 રવિવારના રોજ રાત્રીના 08:00 વાગે અયોધ્યામાં શ્રી રામ ભગવાનનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાઈ રહેલ છે તે ઉત્સવને નગરમાં...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial