Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નરેન્દ્ર મોદી વિચાર મંચના દાહોદ જિલ્લાના અઘ્યક્ષ દ્વારા રળિયાતી રોડ પર આવેલા શ્રી ત્રમ્બકેશ્વર મહાદેવ મંદિર પરિસરની સાફ સફાઈ કરવામાં આવી.

સોલંકી કિશોરસિંહ,

સ્વછતા ના આગ્રહી એવા આપડા દેશ નાવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના આહવાન નેકેન્દ્રસ્થાનેરાખી  નરેન્દ્ર મોદી વિચાર મંચ ” ના જિલ્લાઅઘ્યક્ષરાકેશ ભાઈ ભાટિયાની જિલ્લા ટીમના કાર્યકરોદ્વારાઆજ રોજ તારીખ ૧૫.૦૧.૨૪ ના સોમવારે રળિયાતી રોડ પર આવેલા શ્રી ત્રમ્બકેશ્વર મહાદેવ મંદિર પરિસર ની સાફ સફાઈ કરવા માં આવી,

Share

Related posts

આવતીકાલે જગન્નાથની 146મી રથયાત્રા: 27 માર્ગોને અપાયું ડાયવર્ઝન

gujaratjanekta

દાહોદ તાલુકાનાં તણછીયા ગામે ગાય ગૌહરી તહેવારની ઉજવણી કરવામાં આવી .

gujaratjanekta

ઝાલોદ નગરમાં વિપ્ર ફાઉન્ડેશનના ગઠન અંગે ગઢી ( પ્રતાપપૂર ,રાજ. ) કાર્યકારિણી બેઠકમા ચર્ચા કરાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial