સોલંકી કિશોરસિંહ,
સ્વછતા ના આગ્રહી એવા આપડા દેશ નાવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના આહવાન નેકેન્દ્રસ્થાનેરાખી નરેન્દ્ર મોદી વિચાર મંચ ” ના જિલ્લાઅઘ્યક્ષરાકેશ ભાઈ ભાટિયાની જિલ્લા ટીમના કાર્યકરોદ્વારાઆજ રોજ તારીખ ૧૫.૦૧.૨૪ ના સોમવારે રળિયાતી રોડ પર આવેલા શ્રી ત્રમ્બકેશ્વર મહાદેવ મંદિર પરિસર ની સાફ સફાઈ કરવા માં આવી,

