રમેશ પટેલ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વડેલા બક્ષીપંચ આશ્રમ શાળા પાસે ગત રાત્રે આસરે ૯.૦૦ વાગે બની આ ઘટનાંકાળી રાત્રે કાળ બનીને આવેલી તૂફાન ગાડીએ લીધો એક મનુષ્યનો જીવ લુખાવાડાના ઇશ્વરભાઈ સરદાર નામના વ્યક્તિનું થયું મોતબાંડીબાર તરફથી આવતી તોફાનના ડ્રાઈવરે પાણિયા તરફથી આવતાં ઈશ્વરભાઈ ને અડફેટે લેતા જીવ ગુમાવ્યોઆવાં સંજોગોમાં એવુ લાગે કે સરકાર જે કાયદો લાવે છે એ યોગ્ય છે આજે એક ડ્રાઇવરના કારણે કોઈએ પિતા ગુમાવ્યા કોઈએ પતિ ગુમાવ્યો અને કોઈનો પરિવાર રજળી ગયો જેથી આવાં કાયદાની જરૂર છે

