ઝાલોદ નગરની રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા નગરના પ્રસૂતિ ગૃહની મુલાકાત કરી જીજાબાઇના જીવન વિશે માહિતી આપવામા આવી
. પંકજ પંડિત. શિવાજી મહારાજને છત્રપતિ શિવાજી બનાવનાર સાહસી રાજમાતા જીજાબાઈ વિષે માહિતી આપવામાં આવી ઝાલોદ નગરની રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આજરોજ 12-01-2024 ના રોજ...

