ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કેબિનેટ મંત્રી રમેશ કટારાના હસ્તે કરવામાં આવશે
પંકજ પંડિત ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી” કરવાનાં ભાગરૂપે ઝાલોદ નગરપાલિકા દ્વારા ઝાલોદ બસ સ્ટેશન પાસે સરદાર વલ્લભભાઇ પટેલ સર્કલ...

