દાહોદ જિલ્લાના ફતેપુરાની ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીમડીયા મુકામે ભાઈ બીજના દિવસે નવા વર્ષના શુભારંભે સ્નેહમિલન કાર્યક્રમની સાથે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો.
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીમડીયા જે જુના અખંડ પંચમહાલ જિલ્લા ની ગુરુદેવ શ્રી રામશર્મા આચાર્યજીના આશીર્વાદથી બનાવેલ પ્રથમ પ્રજ્ઞાપીઠ, જીવંત અને જાગૃત, જનજાગરણ...

