પંકજ પંડિત ઝાલોદ દસ વર્ષ થી મેરવાની પરિવાર દ્વારા આ પર્વ માતાપિતાની સ્મૃતિમા ઉજવવામાં આવે છેશ્રી ગુરૂનાનક દેવજીનો જમ્મ વિક્રમ સંવત 1526ની કારતક માસની પૂર્ણિમાનો...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા સહિત સુખસર તાલુકામાં કમોસમી વરસાદના દિવસો વિતવા છતાં પાકનું સર્વે કરવામાં આવેલ નથીફતેપુરા તાલુકા સહિત સુખસર તાલુકામાં થોડા દિવસ અગાઉ...
ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું છે. તેનો હેતુ તેમના...
પંકજ પંડિત ઝાલોદ ગોયલ પરિવારના સુભાષ અગ્રવાલ, ગોપાલ અગ્રવાલ તેમજ કિરીટ અગ્રવાલ નગરના દરેક ધાર્મિક કાર્યક્રમોમા આગળ રહી સેવાકીય કાર્યો કરતા રહે છે તેમજ સમયાંતરે...
પંકજ પંડિત ઝાલોદ ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૫ થી ખાસ સઘન સુધારણા-૨૦૨૫ ના કાર્યક્રમ અંતર્ગત આજ રોજ ૧૩૦-ઝાલોદ (અ.જ.જા) વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ કુલ-૨૮૦ બુથ લેવલ ઓફીસર...
પંકજ પંડિત ઝાલોદ નગરમાં આજરોજ 01-11-2025 શનિવારના રોજ દેવઉઠી એકાદશીના રોજ સવાર થી જ વણકતળાઈ મંદિરે શ્યામ ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડેલ હતી સવારથી જ...
પંકજ પંડિત ઝાલોદ ડીવાય.એસ.પી ડી.આર.પટેલને મળેલ હતી કે રાજસ્થાનના મોનાડુંગર થઈ એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં બુટલેગરો દ્વારા ઠાલવવામાં આવી રહેલ તેને લઈ...