પંકજ પંડિત ઝાલોદ સાયન્સનુ 82.92% તેમજ સામાન્ય પ્રવાહનુ 89.95% પરિણામઆજરોજ તારીખ 05-05-2025 સોમવારના રોજ સવારે 10:30 કલાકે ગુજરાત રાજ્ય GSEB બોર્ડ દ્વારા HSC નુ રિઝલ્ટ...
પંકજ પંડિત ઝાલોદ નગરની આઇ.પી.મીશન એચ.એસ.સી સામાન્ય પ્રવાહમાં કુલ 88 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં કુલ 80 વિદ્યાર્થીઓ પાસ થતા શાળાનું કુલ પરિણામ 90.90% આવેલ...
બ્યુરો ચીફ કેતન ભટ્ટ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેદારનાથ મહાદેવ મંદિર ચોસાલાખાતેજળાભિષેકકરીધન્યતાઅનુભવી દાહોદ:રવિવાર:- ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના ચોસાલામાં સ્થિત...
પંકજ પંડિત ડુંગરી,પીપળીયા,થાળા ,સીમળયા ,સારમારિયા, પાણીવેડ, અને કદવાળ પ્રાથમિક શાળાઓનું ખાતમુર્હુત અને લોકાર્પણ મહેશભાઈ ભુરીયા દ્રારા કરવામાં આવ્યુંઝાલોદ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ ગામ ખાતે પ્રાથમિક...
પંકજ પંડિત દાહોદમારી સારવાર પણ વિનામુલ્યે થઇ.-લાભાર્થી શિલ્પાબેન મુનિયાઆયુષ્યમાન કાર્ડ થકી સિકલસેલ ગ્રસ્ત શિલ્પાબેનની ડિલિવરી વિનામૂલ્યે તેમજ સફળ રીતે થઇ આરોગ્ય એ મનુષ્યના જીવનનો...
દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અને CDPOના માર્ગદર્શન હેઠળ નવીન બનનાર આંગણવાડી કેન્દ્ર માટે મેપિંગ કામગીરી કરવામાં આવી.આજરોજ ઝાલોદ ઘટક -1 માં બિનપરંપરાગત પદ્ધતિથી થનાર બાંધકામ...