સંતરામપુર ડેપો ની ગંભીર બેદરકારી સામે આવી ફતેપુરા થી સંતરામપુર જતી બસનું ટાયર નીકળી જતા મોટી જાનહાની ટળી
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા થી સંતરામપુર જતી બસનું ટાયર ઉખરેલી રોડ ઉપર નીકળી જતા ડ્રાઇવરની સમય સૂચકતા ના કારણે મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી...

