જાણો દેશના વડાપ્રધાન ના કહેવાથી સેન્ટ્રલ સેકેટ્રરીએ મંત્રી કુંબેરભાઇ ડીંડોર સાથે માનગઢધામની મુલાકાત કેમ લીધી !!
રીતેશ પટેલ – દાહોદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કહેવાથી સેન્ટ્રલ સેકેટ્રરીએ મંત્રી કુંબેરભાઇ ડીંડોર સાથે માનગઢધામની આજે મુલાકાત લીધી. માનગઢધામ ને હરિયાળુ, સુવિધાસભર, આકર્ષિત કરી...

