કોઈપણ સ્વાર્થ વગર ગોધરામાં છેલ્લા 14 વર્ષથી હિન્દુ ગરીબ વિધ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપતા મુસ્લિમ યુવા શિક્ષક એટલે ઈમરાન સાહેબ – જાણો વધુ
સંકેત પંડ્યા – એડિટર આમ માનવી પોતાના સ્વાર્થ માટે કે બહુ તો પોતાનાં પરિવાર માટે જીવતો હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે રહેતા...

