“આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત ગોધરા તાલુકાની અંબાલી પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓ દેશભક્તિનાં રંગે રંગાયા – જાણો વધુ
અફરોઝ – પત્રકાર “આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે ગોધરા તાલુકાની અંબાલી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સુરેશભાઇ બી. સુથાર દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું....

