પંકજ પંડિત અયોધ્યામા ગુજરાત રાજ્યમા સાલિયા કબીર મંદિર દ્વારા 37 દિવસ ગુજરાતી ભોજનનો ભંડારો અયોધ્યા ખાતે ચાલવાનો છે ત્યારે “રામ કાજ કીયે બીન મોઁહે કહાં...
પંકજ પંડિત આજ રોજ માધ્યમિક અને ઊચ્ચ માઘ્યમિક શાળા પેથાપુર ખાતે સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન...
પંકજ પંડિત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કંબોઈ ગામે વહેલી સવારે ખેડૂતો પોતાના ખેતરોમાં કામ કરતા હતા તે સમયે અચાનક ભૂંડ આવી જતાં ખેડૂતોમાં અફરાતફરીનો વાતાવરણ...
પંકજ પંડિત આગામી 26 જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી સંજેલી મુકામે કરવામાં આવનાર છે આજરોજ તારીખ 18-01-2024 ના ગુરુવારના રોજ ઝાલોદ પોલિસ સ્ટેશનમાં...
સોલંકી કિશોરસિંહ, સ્વછતા ના આગ્રહી એવા આપડા દેશ નાવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના આહવાન નેકેન્દ્રસ્થાનેરાખી નરેન્દ્ર મોદી વિચાર મંચ ” ના જિલ્લાઅઘ્યક્ષરાકેશ ભાઈ ભાટિયાની જિલ્લા...
પંકજ પંડિત ઝાલોદ. તારીખ 14-01-2024 રવિવારના રોજ રાત્રીના 08:00 વાગે અયોધ્યામાં શ્રી રામ ભગવાનનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાઈ રહેલ છે તે ઉત્સવને નગરમાં...
પંકજ પંડિત ઝાલોદ. ઝાલોદ તાલુકાની ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બાળકોને ઉતરાયણ પર્વ ઉત્સાહ અને ઉમંગથી ઉજવે તેવા ઉમદા...