Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દેસાઈવાડાની આંગણવાડીમાં નાના બાળકો દ્વારા રામોઉત્સવ ની સાથે સાથે લોટના કોડિયા બનાવી તેમાં દીપ પ્રગટાવવામાં આવ્યાં હતા.

 

કિશોરસિંહ . સોલંકી

આજ રોજ દેસાઈવાડા દાહોદની આંગણવાડી માં નાના બાળકો બાળકી દ્વારા વેશભૂષામાં બાળકો આંગણવાડી મા પહેરીને આવીને બાળકો ભગવાન રામ , માતા સીતા , લક્ષ્મણ અને હનુમાનજી, સબરી વેશભૂષા પહેરીને બાળકો એ અને બાળકોના માતાઓ હાજર રહી આંગણવાડી સુપરવાઇઝર હિરલબેન અને સોનલબેન નલવાયાએ ,ખૂબ હર્ષોલ્લાસથી આજ રોજ આંગણવાડી કેન્દ્ર ઘાચીવાડા ૩ પર રામમંદિર પ્રાણપ્રતિસ્થા ના ભાગ રૂપે આંગણવાડી પર નાના નાના ભૂલકાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોટના કોડિયા બનાવી તેમાં દીપ પ્રગટાવવામાં આવ્યા અને ઘાસ ની ઝૂંપડી બનાવવામાં આવી હતી,આંગણવાડીના બાળકોએ દ્વારા રામોઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

Share

Related posts

દાહોદ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ઝાલોદ નગરમાં રાહુલ ગાંધીના આગમન પૂર્વે તિરંગા યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

લોકાર્પણ / આજે PM મોદી અને સ્પેન પ્રધાનમંત્રી લેશે ગુજરાતની મુલાકાત – જાણો વધુ

gujaratjanekta

સામાજિક કાર્યકર્તા દ્વારા દાહોદ થી ચાલતા જતા અંબાજી પદયાત્રીઓને રેડિયમ સ્ટીકર લગાવવામાં આવ્યા.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial