કિશોરસિંહ . સોલંકી
આજ રોજ દેસાઈવાડા દાહોદની આંગણવાડી માં નાના બાળકો બાળકી દ્વારા વેશભૂષામાં બાળકો આંગણવાડી મા પહેરીને આવીને બાળકો ભગવાન રામ , માતા સીતા , લક્ષ્મણ અને હનુમાનજી, સબરી વેશભૂષા પહેરીને બાળકો એ અને બાળકોના માતાઓ હાજર રહી આંગણવાડી સુપરવાઇઝર હિરલબેન અને સોનલબેન નલવાયાએ ,ખૂબ હર્ષોલ્લાસથી આજ રોજ આંગણવાડી કેન્દ્ર ઘાચીવાડા ૩ પર રામમંદિર પ્રાણપ્રતિસ્થા ના ભાગ રૂપે આંગણવાડી પર નાના નાના ભૂલકાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોટના કોડિયા બનાવી તેમાં દીપ પ્રગટાવવામાં આવ્યા અને ઘાસ ની ઝૂંપડી બનાવવામાં આવી હતી,આંગણવાડીના બાળકોએ દ્વારા રામોઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

