Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દેસાઈવાડાની આંગણવાડીમાં નાના બાળકો દ્વારા રામોઉત્સવ ની સાથે સાથે લોટના કોડિયા બનાવી તેમાં દીપ પ્રગટાવવામાં આવ્યાં હતા.

 

કિશોરસિંહ . સોલંકી

આજ રોજ દેસાઈવાડા દાહોદની આંગણવાડી માં નાના બાળકો બાળકી દ્વારા વેશભૂષામાં બાળકો આંગણવાડી મા પહેરીને આવીને બાળકો ભગવાન રામ , માતા સીતા , લક્ષ્મણ અને હનુમાનજી, સબરી વેશભૂષા પહેરીને બાળકો એ અને બાળકોના માતાઓ હાજર રહી આંગણવાડી સુપરવાઇઝર હિરલબેન અને સોનલબેન નલવાયાએ ,ખૂબ હર્ષોલ્લાસથી આજ રોજ આંગણવાડી કેન્દ્ર ઘાચીવાડા ૩ પર રામમંદિર પ્રાણપ્રતિસ્થા ના ભાગ રૂપે આંગણવાડી પર નાના નાના ભૂલકાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોટના કોડિયા બનાવી તેમાં દીપ પ્રગટાવવામાં આવ્યા અને ઘાસ ની ઝૂંપડી બનાવવામાં આવી હતી,આંગણવાડીના બાળકોએ દ્વારા રામોઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

Share

Related posts

ફતેપુરા તાલુકાના સુખસર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ચીન પર ચર્ચા કરવા ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન, ખડગેએ 12 પક્ષોને બોલાવ્યા

Admin

દાહોદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગો માટે ઓબ્ઝર્વરશ્રીઓની નિમણુંક કરાઇ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial