Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ધર્મ દર્શન / રાશિફળ

Breaking News ગુજરાત ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

ઝાલોદ તાલુકામાં વિઘ્નહર્તા દેવની વિવિધ મંડળો સ્થાપના કરવામાં આવી

gujaratjanekta
પંકજ પંડિત તાલુકામાં ગ્રામીણ ક્ષેત્રના લોકોનો મોડે સુધી ગણેશજીની પ્રતિમા લેવા ઘસારો ઝાલોદ નગર તેમજ સમગ્ર તાલુકા પંથકમાં વિવિધ ગણેશ મંડળો તેમજ ઘરે ઘરે શુભ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

ઝાલોદ પોલિસ દ્વારા આગામી તહેવારોને અનુલક્ષી નગરમાં ફૂટમાર્ચ કાઢવામાં આવી

gujaratjanekta
પંકજ પંડિત ટી.વાય.એસ.પી પટેલની આગેવાની હેઠળ સી.પી.આઇ રાઠવા અને પી.એસ.આઇ રાઠવા સાથે પોલિસ સ્ટાફ સાથે ફૂટમાર્ચ યોજાયું ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી પટેલની આગેવાની હેઠળ આજરોજ તારીખ...
Breaking News ગુજરાત ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

ઝાલોદ સિદ્ધવિનાયક મંદિરના પાટોત્સવ નિમિત્તે 108 લાડુંનો મહાયજ્ઞ કરાયો

gujaratjanekta
પંકજ પંડિત આજ રોજ તારીખ 19-09-2023 મંગળવારના રોજ ઝાલોદ સિદ્ધવિનાયક મંદિરનો પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે પાંચ વાગ્યે ગણેશજીનું કેંસર...
Breaking News ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરી બાપુએ બેટી બચાવો પર ભાર મુકતા કહ્યુ : દેશને આંદોલનની નહી, જાગૃત થવાની જરૂર – શિવતાંડવ નૃત્‍યનો VIDEO થયો વાયરલ

gujaratjanekta
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ સુપ્રસિદ્ધ શિવ કથાકાર ગીરીબાપુ એ લુણાવાડા ખાતે ચાલતી શિવ કથાના આઠમા દિવસે ઉપસ્થિત શ્રોતાગણ ભક્તોને પોતાની કથાવાણીમાં જણાવ્યું હતું કે રાજકીય...
Breaking News ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરીબાપુ બોલ્યા : મુર્દો કો જલાયા જાતા હૈ ઉસે સ્મશાન કહેતે હૈ કૈલાશ નહી – જુઓ VIDEO

gujaratjanekta
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ  સુપ્રસિદ્ધ શિવ કથાકાર ગીરીબાપુ એ લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં પાંચમા દિવસે ઉપસ્થિત શ્રોતાગણ ભક્તોને પોતાની કથાવાણીનું રસપાન કરાવતા માં જણાવ્યું...
Breaking News ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે ગીરીબાપુની કથામાં ચોથા દિવસે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

gujaratjanekta
સંકેત પંડ્યા -જર્નાલિસ્ટ શ્રાવણ માસના પવિત્ર મહિનામાં આજ રોજ સોમવાર ના દિવસે ખુબ મોટી સંખ્યામાં શિવભક્તો કથા સાંભળવા ઉપસ્થિત રહ્યા હતા. કહેવાય છે કે જેનો...
ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

જાણો જન્માષ્ટમીના દિવસે ડાકોરના રણછોડરાયજી મંદિરના દર્શનનો સમય કયો રહેશે

gujaratjanekta
પ્રાપ્ત માહિતી પ્રમાણે જન્માષ્ટમીના તહેવારને લઈને સમગ્ર ગુજરાતમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવા ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી...
Breaking News ધર્મ દર્શન / રાશિફળ

વડોદરાના પ્રખ્યાત United Way Of Baroda ના ગરબા ખેલૈયાઓ માટે રજીસ્ટ્રેશન શરૂ – આ રહી લિંક…

gujaratjanekta
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ ગુજરાતમાં ગરબાનુ મહત્વ ખુબ વધારે છે અને તેથી જ ગરવી ગુજરાત તરીકે ઉપનામ મળ્યુ છે. ખાસ કરીને વડોદરાના ગરબાને વિશ્વ ફલક...
Breaking News ધર્મ દર્શન / રાશિફળ

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે શિવ કથાકાર પૂજ્યશ્રી ગિરિબાપુના આગમનને લઈ તેજા હોટલ ખાતે બેઠક યોજાઈ

gujaratjanekta
સંકેત પંડ્યા – એડિટર મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે પરમ પૂજ્યશ્રી ગિરિબાપુ ના સાનિધ્યમાં ભવ્યાતી ભવ્ય શિવકથા નું આયોજન તા.૦૮/૦૯ /૨૦૨૩ થી તા.૧૬/૦૯/૨૦૨૩ ના રોજ સવારે...
Breaking News ગુજરાત ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

યુગોથી રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો દ્વારા સમુહ યજ્ઞોપવિત જનોઈ બદલવાની ચાલતી પરંપરા : જાણો વધુ

gujaratjanekta
સંકેત પંડ્યા – એડિટર રક્ષાબંધનનો પાવન પર્વ એટલે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ સંબંધને ઉજાગર કરતો પર્વ, અને તેની સાથે સાથે રક્ષાબંધનના પર્વે બ્રહ્મ સમાજ...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial