પંચમહાલ ડેરીના ડિરેક્ટરશ્રી હસમુખભાઈ પટેલના પિતાશ્રીના બેસણામાં દાનનો ધોધ : દેગમડા ખાતે નિર્માણ પામનાર આધુનીક મુક્તિધામ ના નિર્માણનું કાર્ય પુરજોશમાં
જીગ્નેશ જોષી – પત્રકાર આજ રોજ ખૂટેલાવ ગામે સ્વ.કાળીદાસ હરિદાસ પટેલનું 84 વર્ષની જૈફ વયે કુદરતી અવસાન થતાં તેમના બેસણામાં તેમને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં...

