ગોધરા- સાવન કૃપાલ રૂહાની મિશન સેન્ટરના 26 વર્ષ પુર્ણ થતા હજુરબાબા સાવનસિંહજી મહારાજ પ્રકાશ પર્વ નિમિત્તે આધ્યાત્મિક સત્સંગ અને સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
સંકેત પંડ્યા – એડિટર ગોધરા શહેરમાં સાવન કૃપાલ રૂહાની મિશનના પરમ સંત રાજેન્દરસિંહજીની ક્રૃપાથી આ સેન્ટરના 26 વર્ષ પુર્ણ થયાના ભાગરૂપે હજુરબાબા સાવનસિંહજી મહારાજ પ્રકાશ...

