ચાંદણગઢ ખાતે આઈ શ્રી ખોડીયાર મંદિરના જીણોધ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરનો ભવ્ય લોકડાયરો યોજાયો – જુઓ VIDEO
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ શહેરા તાલુકાના ચાંદણગઢ ખાતે શ્રી ખોડિયાર મંદિર નો જીર્ણોધ્ધાર અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ધાર્મિકમય વાતાવરણમાં રંગેચંગે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી....

