પંકજ પંડિત જલારામ બાપાના મંદિરે 225 દિવડાની મહાઆરતી, ભવ્ય ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરાયુંજલારામ બાપાનો જન્મ વિરપુર મુકામે 04-11-1799 ના રોજ થયો હતો અને...
ઝાલોદ નગરપાલિકાને આજરોજ તારીખ 11-11-2024 ના રોજ એમ.જી.વી.સી.એલ કચેરી દ્વારા 1,95,21,685.48 રૂપિયાનું બિલ પંદર દિવસમાં ભરી દેવા માટે નોટિસ ફટકારવામાં આવેલ છે. આ બિલમાં વૉટર...
અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે ૫૧ પવિત્ર શક્તિપીઠો પૈકીની એક શક્તિપીઠ આવેલ છે. જ્યાં ગત તા.૨૮મી ઓક્ટોમ્બરના રોજ મહાકાળી માતાજી મંદિરના ગર્ભગૃહ માંથી...
સોલંકી કિશોરસિંહ, દાહોદ તાલુકાનાં તણસીયા ગામમાં ગાય ગોહરી પાડવા આવી હતી,આ દિવસે ગાયોને રંગબેરંગી કલરનો થી ગાયોને રંગવામાં આવે છે અને મોરના પીછાથી સજાવવામાં આવે...
સોલંકી કિશોરસિંહ, દાહોદ શહેરના નાના દબગરવાડ અને આજુબાજુના વિસ્તાર ના માળી સમાજનાં પરિવારના લોકો દ્વારા ગોવર્ધન ભગવાનની પુજા કરવામા આવી હતી, ત્યારબાદ દાહોદ ગૌશાળા વિસ્તારની...
કેંદ્ર સરકારશ્રી દ્વારા જુદી જુદી ડી.બી.ટી. યોજ્નાઓ અંતર્ગત આધારબેઝ બાયોમેટ્રીક ઈ કે.વાય.સી. કરવાની સુચનાઓ આપવામા આવેલ છે. જેમા રાજ્યના અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ દ્વારા...
માંડવી, કચ્છ, 25 ઑક્ટોબર, 2024: પોતાની સામાજિક જવાબદારીની પ્રવૃત્તિઓની યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન સ્થાપીને જીએચસીએલ ફાઉન્ડેશનએ ગુરુવારના રોજ માંડવીના મોટા લાયજા ખાતે વૉકેશનલ સ્કિલ ટ્રેનિંગ...