દાહોદ તાલુકાના રાછરડા ગામે સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી નિમિતે વાજતે ગાજતે શોભાયાત્રા રાછરડા ગામે કાઢવામાં આવી.
.કિશોર સિંહ સોલંકી દાહોદ તાલુકાના રાછરડા ગામ ખાતે સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી નિમિતે રાછરડા ગામ તેમજ આજુબાજુ ગામના લોકો અને રોહિત સમાજના...

