Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ગુજરાત ન્યૂઝ

Breaking News ગુજરાત ન્યૂઝ

હવામાનમાં પલટો થતા કમોસમી વરસાદ સામે પંચમહાલ જિલ્લાના ખેડુતોએ તકેદારી રાખવા કરાયો અનુરોધ

gujaratjanekta
મધ્ય-દક્ષિણ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી તા.૦૩/૦૩/૨૦૨૪ સુધી વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતોએ રાખવાની થતી કાળજી માટે પંચમહાલ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આસ્થા – શ્રધ્ધા અને પરંપરાનો સમન્વય એટલે બાધા છોડવા થતો ઢોલ મેળો

gujaratjanekta
બ્યુરો ચીફ કેતન ભટ્ટ દાહોદના આદિવાસીઓ દ્વારા પરંપરાગત રીતે ઉજવાતો હોળીનો તહેવારપ્રાચીન સમયથી પાંચ વર્ષે એકવાર ધર્મીરાજ અને ઇન્દ્રરાજની થતી દશ દિવસીય પૂજાહમારા સમાજની ખેતીની...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આયુષ્યમાન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત દે. બારીયા ખાતે ૩ દિવસીય તાલીમ યોજાઈ

gujaratjanekta
બ્યુરો ચીફ કેતન ભટ્ટ દાહોદ : જિલ્લા આરોગ્ય શાખા દાહોદ અને જિલ્લા શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદના સહયોગથી જિલ્લા કક્ષાએથી માન. મુખ્ય...
Breaking News Other ગુજરાત ન્યૂઝ

ગુજરાતમાં વધુ બે નગરપાલિકા બનશે મહાનગરપાલિકા – જાણો વધુ

gujaratjanekta
ગુજરાત સરકારે ગત ૨ ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં રાજ્યમાં વધુ સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને...
Breaking News ગુજરાત ન્યૂઝ

સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta
ભારતમાં ધણા મહાન વૈજ્ઞાનિકોનો જન્મ થયો છે અને તેમાંથી એક સર ચંદ્રશેખર વેંકટ રામના જેમણે ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં રામન ઈફેક્ટ ની શોધ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ખાટવાડા મુખ્ય રોડ પર ગટરની ઉપર તૂટેલી જાળીને લઈ ગંભીર દુર્ઘટનાનો ભય

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ નગરના ખાટવાડા વિસ્તાર તેમજ આંબેડકર ચોક થી ખાટવાડા જતા મુખ્ય રસ્તા પર એક ગટર લાઈન આવેલ છે. આ ગટર લાઈન ને સાફ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદના નવીન અને અધ્યતન સુવિધાઓ થી સજ્જ રેલ્વે સ્ટેશન નું વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન

gujaratjanekta
કેતન ભટ્ટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પુનઃવિકસિત થનાર દેશના ૫૫૪ રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ કર્યોપહેલાના સમયના જર્જરિત રેલવે સ્ટેશનો આજે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આધુનિક અને સુવિધાસભર બની...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ રોહિત સમાજ દ્વારા સંત શ્રી શિરોમણી રોહિતદાસજીની 647 મી જન્મ જયંતિની ધામધૂમ થી ઉજવણી કરાઈ

gujaratjanekta
પંકજ પંડિત શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ ભવ્ય લોકડાયરાનુ આયોજન કરાયુંલોકડાયરાનુ દીપ પ્રાગટય નગરના પી.એસ.આઇ માળી દ્વારા કરી લોકડાયરો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.પંદરમી સદીમાં જન્મેલ સંત...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકાને સ્વચ્છ અને કચરા મુક્ત કરવા પાંચ નવા છોટા હાથીની ખરીદી કરી નગરને વધુ સુંદર બનાવવા લક્ષ બનાવ્યું

gujaratjanekta
પંકજ પંડિત. ઝાલોદ નગરપાલિકાએ નગરને કચરા મુક્ત કરવા 15.માં નાણાંપંચની ગ્રાન્ટ માંથી છોટા હાથી 5 નંગની ખરીદી કરી જેથી નગરના દરેક વિસ્તારોમા સફાઈ અને કચરાના...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ ખાતે 24 મુ પ્રત્રકાર એકતા પરિષદ મહાઅધિવેશન 2024 નું દાહોદ ખાતે કરવામાં આવ્યું.

gujaratjanekta
.કિશોર સિંહ સોલંકી દાહોદ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું વાર્ષિક અધિવેશનનું આયોજન દાહોદ જિલ્લા સંગઠન દ્વારા કરવામાં આવેલ છે.બહારથી આવનાર પત્રકારો,હોદ્દેદારોને રહેવા ની વ્યવસ્થા કરવામાં આવી...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial