Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ તાલુકાના રાછરડા ગામે સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી નિમિતે વાજતે ગાજતે શોભાયાત્રા રાછરડા ગામે કાઢવામાં આવી.

.કિશોર સિંહ સોલંકી

દાહોદ તાલુકાના રાછરડા ગામ ખાતે સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી નિમિતે રાછરડા ગામ તેમજ આજુબાજુ ગામના લોકો અને રોહિત સમાજના લોકો દ્વારા ધામધૂમથી રાછરડા ગામ માં શોભાયાત્રા વાજતે ગાજતે ભજન સાથે શોભા યાત્રા કાઢવામાં આવી હતી,આ શોભાયાત્રામાં મહિલાઓ બાળકો અને લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો,સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી શુભ યાત્રા ઉજવવામાં આવી. રોહિત સમાજના અગ્રણી એવા રાછરડા ગામના છગનભાઈ મકવાણા, યોગેશભાઈ મકવાણા, નરેશભાઈ મકવાણા, નોકમ કનુભાઈ,નોકમ કમલેશભાઈ, ચાવડા સમીરભાઈ, મકવાણા કનુભાઇ
,અને સમાજના લોકો દ્વારા સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી નિમિતે ભંડારાનું આયોજન પણ સરસ રીતે કરવામાં આવ્યું હતું , સમાજના લોકો ભંડારા પ્રસાદીનો લાભ લીધો હતો, સંત શિરોમણી શ્રી રોહિત દાસજીની જન્મ જયંતી શુભ યાત્રા ઉજવવામાં આવી.

Share

Related posts

હવામાનમાં પલટો થતા કમોસમી વરસાદ સામે પંચમહાલ જિલ્લાના ખેડુતોએ તકેદારી રાખવા કરાયો અનુરોધ

gujaratjanekta

ગુજરાતમાં નવી સરકારે 4 IASને અગ્ર સિચવ તરીકે, 9ને સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવાનો ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીએ નિર્ણય લીધો

Admin

દાહોદના ધાનપુરમાં પોલીસ અને બુલટેગર વચ્ચે સામ સામે ફાયરીંગ, દારુની રેડ કરવા ગઈ હતી વિજિલન્સ ટીમ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial