જાણો પંચમહાલ – જેપુરા ખાતે નિર્માણ પામેલું વન કવચ : જેનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાશે લોકાર્પણ – જુઓ VIDEO
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ પ્રાપ્ય માહિતી મુજબ પાવાગઢથી માત્ર ૬ કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં ૧.૧ હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા...

