લો બોલો… PM-JAY આયુષ્યમાન યોજના અંતર્ગત 55 બેડની એક જ હોસ્પિટલમાં 240 દર્દીઓની ભરતી !!?
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ ગુજરાતમાં પીએમજેએવાય- આયુષ્યમાન યોજનામાં કેટલાક છબરડા સામે આવ્યા છે. જેમાં ગુજરાતની હોસ્પિટલોમાં બેડ કરતાં દર્દી વધારે છે. દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ...

