ઝાલોદ તાલુકામાં આવેલ પંચાયતોમા મનરેગા હેઠળ થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ
પંકજ પંડિત ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ 19-05-2025 સોમવારના રોજ પ્રાંત કચેરી ખાતે એક આવેદનપત્ર આપી મનરેગા હેઠળ થયેલ કામોની સાચી તપાસ કરવા માટે...

