ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આગામી ૧૪ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ -૨૦૨૪ની ઉજવણી કરવામાં આવશે
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ કાર્યક્રમની શરુઆત કરતા પહેલા,ગઇકાલે વડોદરા ખાતે બનેલી દુઃખદ ઘટનાના ભાગરૂપે મૌન રાખવામા આવ્યું હતુ.ત્યારબાદ, જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર તેમજ ઉપસ્થિત...

