“બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા ક્રાંતિકારી સંત મુક્તાનંદ બાપુના આશીર્વાદ અને બ્રહ્મ શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં મિશન જર્મની – ૧૧૧ અનેરો કાર્યક્રમ યોજાયો
બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર આયોજિત ધી એમ્પાયર ઇમિગ્રેશનના સહયોગથી ગાંધીનગર ટાઉનહોલ ખાતે તાજેતરમાં ગુજરાત ભરના બ્રહ્મ સમાજના લાભાર્થે મિશન જર્મની 111 અંતર્ગત એક ભવ્ય...

