દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ના બિલવાણી ગામ ખાતે ઘરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત બિલવાણી ગામ ની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યકમ માં...
પંકજ પંડિત ભીલ પ્રદેશ મોરચાની આગેવાની હેઠળ આખા ગુજરાતમાં દરેક તાલુકાઓમાં ભીલ પ્રદેશની માંગ માટે આવેદનપત્ર આપવામાં આવેલ હતું તે સંદર્ભે ઝાલોદ ભીલ પ્રદેશ મોરચા...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ઝાલોદ હિઝબે બાબજી ગ્રુપ દ્વારા ગલીયાકોટ બાબજી શહિદના ઉર્સના મોંકે પર જતા આવતા દાઉદી વ્હોરા સમાજ ના લોકોની ખીદમત કરવામાં આવે છેતારીખ...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ભારતના આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા સળગતા મુદ્દાઓ અને બંધારણના અનુચ્છેદ 3 (A, B, C, D) હેઠળ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના...
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કમીશનવળી સરકારમાં કોઈપણ ગુજરાતીના જીવની કોઈ કિંમતના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખુબ દુઃખ સાથે કહેવું પડે છે કે પ્રજાના...
ઝાલોદ તાલુકામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ વિભાગની વિવિધ યોજના વિશે, તેમજ આંગણવાડીમાંથી આપવામાં આવતા THR ની વિવિઘ વાનગીઓ નું...