ઝાલોદ તાલુકામાં માછણ નદીના કીનારે સનાતન ધર્મના પ્રતિક સમું દ્વાપર યુગમા બનેલ પૌરાણિક ધામ એટલે પંચકૃષ્ણ મંદિરએ વિકાસ થી વંચિત
પંકજ પંડિત ઝાલોદ તાલુકામાં લોકવાયકા પ્રમાણે દ્વાપર યુગમાં પાંડવો દ્વારા અગ્યાર મંદિરનું નિર્માણ ઝાલોદ તાલુકાના થેરકા મુકામે આવેલ પંચકૃષ્ણ મંદિર જે માછણ નદીના કિનારે તેમજ...

