ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક આયોજન અંગે સોમનાથ મહાદેવ મંદિર સમિતિની બેઠક યોજાઈ
પંકજ પંડિત ઝાલોદ નગરમા આવેલ સોમનાથ મહાદેવ મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક છે. નગરના ભક્તો આ મંદિર પર અતૂટ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. નગરમાં...

