વિદ્યાર્થીઓને પ્રકૃતિની સુંદરતાનો અનુભવ થાય તેમજ તેઓ ગમ્મત દ્વારા રમતાં રમતાં આનંદદાયી શિક્ષણ મેળવે તે હેતુથી દાહોદ તાલુકાની દેસાઈવાડા પ્રાથમિક શાળામાં 26 જુલાઈ, શનિવારનાં રોજ...
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાનાબલૈયા ખાતે આવેલ આંગણવાડીના કેન્દ્ર નંબર-૧ ના જર્જરીત મકાન બાબતે છ માસથી રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન!બલૈયામાં આંગણવાડી મકાનના...
પંકજ પંડિત ઝાલોદરામસાગર તળાવ પાસે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા સાંજે ફરવા આવતા લોકોને પડતી હાલાકીઝાલોદ નગરના રામ સાગર તળાવના નવીનીકરણ સાથે સુંદર વિકાસ થાય તે...
પંકજ પંડિત ઝાલોદ નગરનાં દરેક માર્ગો ઉપર ખુલ્લા વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતુંઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ ગૌરવ ગામીત તેમજ પી.એસ.આઈ સી કે...
બાળકોને દર શનિવારે સ્કૂલબેગ અને પુસ્તકો વિના શાળાએ આવવાનું રહે, જેથી શૈક્ષણિક ભાર ઓછો થાય અને તેઓ હળવાશ અનુભવે. આ દિવસે પરંપરાગત અભ્યાસને બદલે બાળકોને...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા રાત્રિના સમયે પવન સાથે વરસાદ પડતા રોડ પર ઝાડ તૂટીને પડતા અવરજવર કરતા વાહન ચાલકોને પડતી મુશ્કેલી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા...