રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશની સામે મંચ પરથી જણાવ્યું હતું કે ગરીબ આદિવાસીઓ જામીનના પૈસાના અભાવે જામીન મળ્યા છતાં જેલમાં બંધ છે. ત્યારબાદ સુપ્રીમ...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા….ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ને મંત્રીમંડળમાં સ્થાન મળતા ફતેપુરા તાલુકા સહિત સુખસર તાલુકા અને સંજેલી તાલુકામાં કાર્યકર્તાઓમાં અને આમ...
છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના નવા મંત્રી મંડળને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે, નવા કેબિનેટમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેને લઈને રાજકીય...
ગુજરાતના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતીમાં પંચમહાલ જિલ્લાના આંગણે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી....
પંકજ પંડિત ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામ ખાતે 13-14-15 ઓક્ટોબર ચર્ચ પ્રેરિત પ્રોગ્રામ યોજાવાના છે.આ ત્રણ દિવસ ચર્ચ પ્રેરિત જે કાર્યક્રમ યોજાઈ રહેલ છે તેને લઈ...
નગરની સરકારી શાળાઓમાં યોજાયેલી આ ચિત્ર સ્પર્ધામાં બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સ્વચ્છતાનો સંદેશ આપતાં આકર્ષક અને સુંદર ચિત્રો દોર્યા હતા.સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને...