મહીસાગર જીલ્લામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદના આધારે તપાસ બાદ નિર્ણય : ૧૧૧ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરી શકશે નહી
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ ગુજરાતના ઇતિહાસમાં મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં ઉઠેલા ભ્રષ્ટાચારના પગલે લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીના યુનિટ મેનેજર સહિત ૭ કર્મચારીઓ સસ્પેન્ડ...

