પંકજ પંડિત
દાહોદજિલ્લા રક્તપિત અધિકારી ડો.આર.ડી.પહાડીયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો.તુષાર ભભોરના માર્ગદર્શન હેઠળ તાલુકા લેપ્રોસિ સુપરવાઈઝર ડાંગી પ્રદીપભાઈ તથા પી.એસ.સી-વરોડના આરોગ્ય સ્ટાફ સાથે”વિશ્વ રક્તપિત દિવસ”નિમિતે ઝાલોદ તાલુકામાં “સ્પર્શ લેપ્રોસિ અવેરનેસ કાર્યક્રમ’અંતર્ગત લીમડી ગામ ખાતે હાટ બજારમાં જયશ્રી બ્રહ્માની ભવાઈ કલા મંડળના મુળજીભાઈ બારોટ દ્વારા ભવાઈ કારીયકર્મ રજુ કરી તથા પત્રિકા વિતરણ કરી રક્તપિત્ત રોગ અંગે પ્રચાર કરી લોક જાગૃતિ ફેલાવવામાં આવી.

