પંકજ પંડિત આજે તારીખ 03/10/2024 ગુરુવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ લીમડી ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા પ્રથમ નવરાત્રિ નિમિતે 5 યજ્ઞકુંડી...
પંકજ પંડિત આજરોજ તારીખ 03-10-2024 ગુરુવાર એટલે આસો સુદ એકમ નવરાત્રીનો પ્રથમ દિવસ ગણાય છે. શાસ્ત્રોમાં નવરાત્રીના નવ દિવસમા માઁ જગદંબાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ઝારખંડ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભર ની મોડેલ સ્કૂલ નો શિલાન્યાસ કર્યો ફતેપુરા તાલુકાના હિંદોલીયા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનો શિલાન્યાસ ધારાસભ્ય...
દાહોદ : દાહોદ જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા કાર્યક્ર્મ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે સીંગવડ તાલુકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે આઈ. સી. ડી....
દાહોદ : દાહોદ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ-શહેરી હેઠળના સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની થીમ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે....
પંકજ પંડિત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝાલોદ નગર દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન દ્વારા રામસાગર તળાવ કિનારે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરની બહાર...
પંકજ પંડિત આજરોજ ઝાલોદ તાલુકાના આઈ.સી.ડી.એસ. શાખાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીના માર્ગદર્શન થી તમામ આંગણવાડી કેન્દ્રો પર આઇ.સી.ડી.એસ સ્થાપના દિવસ તેમજ ગાંધી જયંતિની ઉજવણી...
આજ રોજ દાહોદ જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી (લીમખેડા)ના આદરણીય મહંતશ્રી સુરેશદાસજી મહારાજ અને દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્રારા માં...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા દાહોદ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા ઈ કેવાયસી ની કામગીરી અને તેની શિક્ષણ ઉપર પડતી અસર બાબતે કલેકટર શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી અધિકારીશ્રી, મદદનીશ...