Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું

પંકજ પંડિત

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝાલોદ નગર દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન દ્વારા રામસાગર તળાવ કિનારે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરની બહાર તળાવની પાળ થી જતા માર્ગની સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ઝાલોદનગર સંયોજક દેવ પીઠાયા અને તાલુકા સંયોજક અભયભાઈ ભાટિયા ,મનીષભાઈ પંચાલ તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

પાનમ યોજના વર્તુળમાં ફરજ બજાવતા રોજમદારનું અવસાન થતા વારસ પત્નીને સહાય, લાભો ચૂકવવા નામદાર ગુજરાત હાઇકોર્ટનો આદેશ

gujaratjanekta

ઝાલોદ નગરની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ કઢાવવા રાત્રે 10 વાગ્યાથી લાઈનમા : જવાબદાર તંત્ર ચૂપ

gujaratjanekta

ભારતના ટી-20 વર્લ્ડકપ વિજયને ઝાલોદ નગરના લોકોએ વિજય સરઘસ કાઢી વધાવી લીધો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial