Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા નવરાત્રી પર્વની ભગવામય હાર્દિક શુભકામના પાઠવવામાં આવી

આજ રોજ દાહોદ જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી (લીમખેડા)ના આદરણીય મહંતશ્રી સુરેશદાસજી મહારાજ અને દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્રારા માં જગદંબાના પવિત્ર અને પાવન પર્વ નવરાત્રી મહાપર્વ ની ભગવામય હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનાં પહેરવેશ,રીત રિવાજો મુજબ આધ્યાત્મિક રીતે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવા પણ અપીલ કરવામાં આવી.

Share

Related posts

રીજીયન કોન્ફરન્સ અમૃત 2024 નું સફળ આયોજન

gujaratjanekta

કોણ છે `તારક મહેતા`માં દિશા વાકાણીનું સ્થાન લેનારી અભિનેત્રી, તે ભજવશે `દયાબેન`નું પાત્ર! ફોટો થયો વાયરલ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલિસ સ્ટેશન વિસ્તારના પેથાપુરની જોહર ચોકડી પરથી પિસ્ટલ ચોકડી પર થી એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી દાહોદ પોલિસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial