Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા નવરાત્રી પર્વની ભગવામય હાર્દિક શુભકામના પાઠવવામાં આવી

આજ રોજ દાહોદ જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી (લીમખેડા)ના આદરણીય મહંતશ્રી સુરેશદાસજી મહારાજ અને દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્રારા માં જગદંબાના પવિત્ર અને પાવન પર્વ નવરાત્રી મહાપર્વ ની ભગવામય હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનાં પહેરવેશ,રીત રિવાજો મુજબ આધ્યાત્મિક રીતે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવા પણ અપીલ કરવામાં આવી.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ટાઢાગોળા અને શારદા ગામે ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમાર્કેશન કરાયું

gujaratjanekta

સુરતમાં અંગ્રેજી લિટરેચર ભણેલી યુવતીએ મક્કમ મન રાખી શરૂ કર્યુ – ઉલ્ટા વડાપાવનું સ્ટાર્ટ અપ

gujaratjanekta

ઝાલોદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા આવતી ક્રૂઝર ગાડીને નડ્યો અકસ્માત તમામ ઇજાગ્રસ્તોને સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial