ભારે પવન અને વરસાદના કારણે નગરાળા જેશાવાડા રોડ મુખ્ય માર્ગે વૃક્ષો પડી જતા યુધ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું સામાજીક વનીકરણ વિભાગ દાહોદ
દાહોદ:- દાહોદ જિલ્લામાં ભારે પવન અને વરસાદને કારણે. નગરાળા જેશાવાડા મુખ્ય માર્ગ ઉપર વૃક્ષો પડવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારી...

