Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ધાનપુર તાલુકામાં વન વિભાગની ટીમ દ્વારા સફાઈ કરીને ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

દાહોદ : દાહોદ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ-શહેરી હેઠળના સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની થીમ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન અનેકો જગ્યાઓએ સફાઈ કરી ત્યાં સફાઈ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.આનિમિતે ધાનપુર તાલુકામાં વન વિભાગની ટીમ દ્વારા સફાઈ કરવામાં આવી હતી. જેમાં આર. એફ. ઓ. શ્રી મકવાણા, ફોરેસ્ટર્સ, બીટગાર્ડ્સ તેમજ રોજમદાર કર્મયોગીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા હેઠળ સફાઈ કરીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Share

Related posts

ગોધરા ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગોધરા શહેર એકમ અને પંચમહાલ જિલ્લાની સંયુક્ત કારોબારી બેઠક ભવ્ય રીતે સંપન્ન: પ્રદેશ પ્રમુખ શૈલેષભાઈ ઠાકર અને અશોકભાઈ પંડ્યાનું પ્રેરણાદાયી માર્ગદર્શન

gujaratjanekta

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા દાહોદ રેલ્વે કારખાને વિસ્તારના નીચે મુજબની ભેટ આપવામાં આવી રહી છે. ભારતીય રેલ્વેના 9000HP ઇલેક્ટ્રિક લોકોના ઉત્પાદન એકમોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

વિશ્વ રક્તદાતા દિવસ ના ઉપ્લક્ષમાં રક્તદાન કરવા માટે મોટીવેશન કાર્યક્રમ યોજાયો..

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial