Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ધાનપુર તાલુકામાં વન વિભાગની ટીમ દ્વારા સફાઈ કરીને ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

દાહોદ : દાહોદ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ-શહેરી હેઠળના સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની થીમ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન અનેકો જગ્યાઓએ સફાઈ કરી ત્યાં સફાઈ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.આનિમિતે ધાનપુર તાલુકામાં વન વિભાગની ટીમ દ્વારા સફાઈ કરવામાં આવી હતી. જેમાં આર. એફ. ઓ. શ્રી મકવાણા, ફોરેસ્ટર્સ, બીટગાર્ડ્સ તેમજ રોજમદાર કર્મયોગીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા હેઠળ સફાઈ કરીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Share

Related posts

ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયા ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાના મંત્રીપદના પદભાર સમારંભમાં ઉપસ્થિત રહ્યા

gujaratjanekta

ઝાલોદ તાલુકાના લીમડી મુકામે ધરતી આબા ઉત્કર્ષ અભિયાન ધારાસભ્ય મહેશ ભૂરીયાની પ્રેરક ઉપસ્થિતીમા યોજાયો

gujaratjanekta

દાહોદમાં વાહનો માટે પસંદગીના નંબર ની ફાળવણી માટે હરાજી યોજાશે.

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial