પંકજ પંડિત હાલ ઝાલોદ નગરમાં રામસાગર તળાવ પાસે બાળ ક્રિડાંગણનુ નવીનીકરણની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ છે. છેલ્લા ઘણા સમયની બાળકો માટે રમવા...
પંકજ પંડિત વહેલી સવારના 4 વાગ્યાથી લોકો આવી લાંબી કતારમાં લાગે છેદિવસમાં ફક્ત 30 જેટલા લોકોની જ કૂપન કાઢવામાં આવતા ગ્રામીણ વિસ્તારના લોકોને રોજ ધક્કો...
પંકજ પંડિત ઝાલોદ તાલુકાના દિલ્હી – મુંબઈ કોરીડોર હાઇવેના અસરગ્રસ્ત આદિવાસી ખેડૂતોની જમીન સરકાર દ્વારા આ હાઇવે પસાર કરવા માટે બિલકુલ સસ્તા ભાવે છીનવી લીધી...
દાહોદ:- જિલ્લા કલેકટર શ્રી યોગેશ નીરગુડેએ દાહોદ જિલ્લાના નગરાળા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઇ દર્દીઓને મળી રહેલી સુવિધાઓ, કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા આમ આદમી પાર્ટી પરિવાર દાહોદ દ્વારા સ્નેહમિલન તથા નૂતન વર્ષાભિનંદન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડેડીયાપાડાના ધારાસભ્યશ્રી,ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ એવા...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ધારાસભ્ય રમેશભાઈ કટારા એ ઉપસ્થિત તમામ સંતો મહંતો ને શાલ ઓઢાડી ભેટ આપી સન્માન કર્યું. આ કાર્યક્રમ માં મંત્રી કુબેરભાઈ ડિંડોર, સાંસદ...