ઝાલોદ ભાજપ અનુસૂચિત જાતિ મોચૉ દ્વારા 75માં સંવિઘાન દિવસની ઉજવણી કરી ગૌરવ યાત્રા કાઢવામાં આવી
પંકજ પંડિત ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના...

