ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા યોગ દ્વારા ડાયાબિટીસ મુક્તઆયોજન દાહોદ ખાતેકરવામાં આવ્યું.
ગૃહ મંત્રી માન.હર્ષભાઈ સંઘવી ગુજરાત સરકાર તેમજ માન.ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજીનાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા ખાતે મુખ્ય મહેમાન મહા મંડલેસ્વર શ્રી જગદીશ દાસજી મહારાજ (રામાનંદ...

