ઝાલોદમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા અનાવરણ
પંકજ પંડિત ઝાલોદ, તા. — ઝાલોદ નગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે સર્કલ ખાતે સ્થાપિત પ્રતિમાનું અનાવરણ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે વિધિવત્ કરવામાં...

