Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ગુજરાત ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ADHO અને THO દ્વારા CHC લીમડી અને PHC ચાકલીયા તેમજ PHC બોરસદની મુલાકાત કરી

gujaratjanekta
પંકજ પંડિત આજ રોજ ADHO દાહોદ તેમજ THO ઝાલોદ દ્વારા PHC ચાકલીયા તેમજ PHC બોરસદ મમતા સેશન ખાતે વિઝીટ કરવામાં આવી.જેમાં PHC ખાતે અને સેશન...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગ્રાન્ટેડ શાળાના વર્ગના 4 ના કર્મચારીઓની વર્ગ 3 માં બઢતી

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી દ્વારા 1/1/2025 ના રોજ સરકારના નિયમ અનુસાર વર્ગ-૪ ના સેવક ભાઈઓને વર્ગ ૩ માં બઢતી માનનીય જિલ્લા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં ઓવરસિઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર ઇમ્ફોરમેશન અંગે સેમિનાર યોજાયો.

gujaratjanekta
પંકજ પંડિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં ઓવરસિઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર ઇમ્ફોરમેશન અંગે સેમિનાર યોજાયો. મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરાના રોજગાર...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પ્રાંત કચેરી ખાતે ડોમેસ્ટિક એરપોર્ટના નામે ગરીબોની જમીન વિહોણા કરવાનો આરોપ લગાવતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta
  પંકજ પંડિત વિકાશના નામે ખેડૂતોનું વિનાશ થતું હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યુઝાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટનું સર્વે કરવા માટે કેટલીય વાર જવાબદાર પ્રતિનિધિઓ આવી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ મામલતદાર કચેરીએ મધ્યાહન ભોજનના વર્કરો દ્વારા જિલ્લામાં કેન્દ્રીય સેન્ટ્રલાઈઝ કિચન બનાવવાની યોજના રદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta
પંકજ પંડિત હાલ દાહોદ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારોમાં પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) માં મૂળભૂત રીતે શાળામાં આવેલ કિચન શેડ અને ઉપલબ્ધ સંશાધનો...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ખેડૂત લુકજીભાઈ ડામોરને ત્યાં કિસાન સંમેલન કરવામાં આવેલ હતું

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા શિવશક્તિ એગ્રીટેક લિમીટેડ કંપની દ્વારા એગ્રીકલ્ચર ઓફિસર ધર્મેન્દ્ર કુમાર બઘેલ તારીખ-26/12/2024 ના રોજ, ગામ – રૂપગઢ, તા-ડુંગરા, જિલ્લો-બાંસવાડા, (રાજસ્થાન ગુજરાત બોર્ડર) ખેડૂત...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવેલા લોકોએ ઘર વાપસી કરી.

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ગયેલા પાંચ જેટલા પરિવારોએ મોહભંગ થતાં પુનઃહિંદુ ધર્મમાં ઘર વાપસી કરી ભારતમાં ભારતના નાગરિકને પોતાની મરજી પ્રમાણે કોઈપણ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા નગરમાં જૈન સમાજના સંત ગુરુ નું આગમન થયું અને દરરોજ સાંજે 07:00 થી 8 જૈન મંદિર પરિસરમાં પ્રવચન આપશે

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજ રોજ જૈન સમાજના સંત ગુરુ આનંદ સાગર મહારાજ તેમજ ઉત્સવ ચંદ્ર સાગર મહારાજ નું ફતેપુરામાં...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ પરથી આદિવાસી સમાજની ઓળખની પ્રતિમા હટાવતા પૂર્વ કાઉન્સિલર દ્વારા વિરોધ કરાયો

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ સ્વર્ણિમ સર્કલ ખાતે નગરપાલિકા દ્વારા નગરના વિકાસના પ્રોજેક્ટ તેમજ નગરને વધુ સુંદર બનાવવા માટે વિવિધ સર્કલોનુ પુનઃ નવીનીકરણ તેમજ લાઈટો સાથે સજ્જ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ થી તાલુકા શાળા સુધી જતા બિસ્માર રસ્તામા ખાયકી થયાના ગંભીર આક્ષેપો લગાવતા નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર

gujaratjanekta
પંકજ પંડિત ઘર વપરાશના પાણીની મુખ્ય ગટર લાઈન સાફ સફાઈના અભાવે રોડ પર રેલાતું ગંદુ પાણી ઝાલોદ સ્વર્ણિમ સર્કલની પાસે કોળીવાડા વિસ્તાર તરફ જવાનો માર્ગ...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial